છત્તીસગઢ: બીજાપુરમાં 2 મહિલાઓ સહિત 22 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
Live TV
-
છત્તીસગઢમાં, બે મહિલાઓ સહિત બાવીસ માઓવાદીઓએ આજે બીજાપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
જિલ્લા અધિક પોલીસ અધિક્ષક ઉલેન્ડન યોર્કે જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા છ માઓવાદીઓ પર કુલ ૧૧ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ દરેકને 25,000 રૂપિયાનું રોકડ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
