Skip to main content
Settings Settings for Dark

જળ જીવન મિશન હેઠળ,આસામમાં 5,898,638 ઘરોમાં નળ જોડાણો

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2019 થી શરૂ કરાયેલા જલ જીવન મિશન (JJM)- હર ઘર જળ હેઠળ આસામ રાજ્યે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

    સોમવારે રાજ્યસભામાં જળ શક્તિ રાજ્યમંત્રી વી. સોમન્નાએ લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.72,24,242,મિશન શરૂ થયા બાદ અપાયેલા જોડાણો 57,87,327,આજની તારીખે કાર્યાત્મક નળ જોડાણો: 57,98,638,81.65 ટકા ગ્રામીણ ઘરોને હવે મિશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.રાજ્ય હવે સાર્વત્રિક કવરેજ પ્રાપ્ત કરવા તરફ સતત પ્રગતિ કરી રહ્યું છે.મિશનના લોન્ચ સમયે ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ₹2,08,652 કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે સહાય મંજૂર કરી હતી.

    ફરજિયાત મુજબ, કેન્દ્રીય નાણાકીય સહાય ફક્ત માર્ચ 2024 સુધી જ ઉપલબ્ધ હતી. માર્ચ ૨૦૨૪ પછી મંજૂર કરાયેલી યોજનાઓ માટેની નાણાકીય જવાબદારીઓ રાજ્ય સરકારો દ્વારા ઉઠાવવામાં આવશે.પ્રાપ્ત પ્રગતિ અને ચાલુ કાર્યને ધ્યાનમાં લેતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે જલ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

    આ જાહેરાત બજેટ 2025-26 દ્વારા કરવામાં આવી હતી, જેમાં કુલ વધારાના ખર્ચનો સમાવેશ થશે.હાલમાં, ડિસેમ્બર 2028 સુધી મિશન ચાલુ રાખવાનો પ્રસ્તાવ જળ શક્તિ વિભાગના વિચારણા હેઠળ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply