દિલ્હીની જનતા માટે આ વખતની ચુંટણી ખૂબ અગત્યની છે: અરવિંદ કેજરીવાલ
Live TV
-
તેમણે આ વખતે પૂર્ણ રાજ્ય મુદ્દે ચૂંટણી મેદાનમાં ઉતરવાની વાત કરી છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે ,કે દિલ્હીની જનતા માટે આ વખતની ચુંટણી ખૂબ અગત્યની છે ,તેમણે આ વખતે પૂર્ણ રાજ્ય મુદ્દે ચૂંટણી મેદાનમાં ઉતરવાની વાત કરી છે.
