દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 4250ને પાર
Live TV
-
કેરળ, મહારાષ્ટ્ર,તમિલનાડુમાં સૌથી વધુ કેસ
દેશમાં કોરોના વાયરસના 319 નવા કેસ સાથે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 4250ને પાર થઈ ગઈ છે..અત્યાર સુધીમાં કુલ 111 લોકોના વાયરસના પ્રકોપથી મોત થયા છે..કોરોનાવાયરસથી 319 પુનiesપ્રાપ્તિઓ સાથે, પુષ્ટિ થયેલા કેસોની કુલ સંખ્યા 4250 થી વધુ થઈ ગઈ છે, 111 લોકોએ અત્યાર સુધી આ રોગનો ભોગ લીધો છે.COVID-19થી 319 લોકો સ્વસ્થ થયા છે..વિશ્વભરમાં 70 હજારથી વધુ લોકો કોરોના વાયરસને કારણે મોતને ભેટ્યા છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રીઓ સાથે સોમવારે કરેલી વિડિયો કોન્ફરન્સમાં કોવીડ-19 ની કટોકટીને જોતા રાજ્યો અને જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવા જણાવ્યુ છે..
રાજ્યવાર સામે આવેલા કોરોના વાયરસના કેસ પર નજર કરીએ તો
આંધ્રપ્રદેશ - 226
દિલ્હી - 523
ગુજરાત - 146
જમ્મુ-કાશ્મીર - 109
કર્ણાટક - 150
કેરળ - 327
મહારાષ્ટ્ર - 748
તમિલનાડુ - 621
રાજસ્થાન - 288
તેલંગાણા - 321
ઉત્તરપ્રદેશ - 305