દેશમાં છેલ્લા 24 કલાકમાં 1780 નવા કેસ નોંધાયા, દર્દીઓનો સાજા થવાનો દર 25.19% થયો: આરોગ્ય મંત્રાલય
Live TV
-
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,050 થઈ ગઈ છે. તો અત્યાર સુધીમાં કુલ 8324 લોકોને દેશમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તો અત્યાર સુધીમાં 23651 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,050 થઈ ગઈ છે. તો અત્યાર સુધીમાં કુલ 8324 લોકોને દેશમાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તો અત્યાર સુધીમાં 23651 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
