નવા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે મંત્રણા માટે તૈયાર
Live TV
-
નવા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો હવે મંત્રણા માટે તૈયાર છે. ત્યારે સરકાર ખેડૂતો સાથે 30 ડિસેમ્બરે બપોરે 2 કલાકે વિજ્ઞાન ભવન ખાતે મંત્રણા કરશે. આ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, સરકાર ખેડૂતો સાથે 30 ડિસેમ્બરે મંત્રણા કરશે, જેમાં ચાર એજન્ડા પર વિસ્તૃત ચર્ચા કરી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ હાથ ધરાશે.
