Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ તેલુગુ ફિલ્મ ગીતકાર સિરીવેનેલા સીતારામા શાસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તેલુગુ ફિલ્મ ગીતકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિરીવેનેલા સીતારામા શાસ્ત્રીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું; "ઉત્તમ સિરીવેનેલા સીતારામ શાસ્ત્રીના નિધનથી દુઃખી. તેમની કાવ્યાત્મક દીપ્તિ અને બહુમુખી પ્રતિભા તેમની ઘણી રચનાઓમાં જોઈ શકાય છે. તેમણે તેલુગુને લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2024 Max Temp : °C Min Temp : °C
apply