Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના'ની કરી જાહેરાત

Live TV

X
  • 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના' દ્વારા ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના'ની જાહેરાત કરી છે. આ અંતર્ગત 1 કરોડ પરિવારોને રૂફટોપ સોલાર સિસ્ટમ આપવામાં આવશે.

    એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે;  "દેશના લોકો પાસે તેમની છત પર સોલર સિસ્ટમ હોવી જોઈએ". તેમણે વધુ ઉમેરતાં કહ્યું કે; "આનાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે એટલું જ નહીં, પરંતુ ભારત ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply