Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી. રાજગોપાલાચારીની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

Live TV

X
  • ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; " સી. રાજગોપાલાચારીને તેમની જ્યંતિ પર શ્રદ્ધાંજલિ. તેમને સ્વતંત્રતા સંગ્રામ, વહીવટી અને બૌદ્ધિક પરાક્રમમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવે છે.

    રાજાજીએ ગવર્નર જનરલ તરીકે શપથ લીધાની એક ઝલક અને તેમને ભારત રત્ન એનાયત કરવાના પ્રસંગ પણ શેર કર્યા.

    રાજાજી વ્યાપકપણે પ્રશંસનીય રાજનેતા હતા. તેમના સૌથી પ્રખર શુભેચ્છકોમાંના એક સરદાર પટેલ હતા. અહીં સરદાર પટેલે રાજાજીને લખેલા પત્રનો એક ભાગ છે કે જ્યારે તેમણે ભારતના ગવર્નર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply