પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત, વિવિધ વિષયો પર ચર્ચા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 કલાકે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કરશે,. કાર્યક્રમનું પ્રસારણ દુરદર્શન અને આકાશવાણીના તમામ કેન્દ્ર પરથી કરવામાં આવશે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં સતત 10મી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે મન કી બાત કાર્યક્રમો દ્વારા તેમના વિચારો વ્યક્ત કરશે.
