પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનમાં યોજાનારી G-7 પરિષદમાં હાજરી નહીં આપે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનમાં યોજાનારી G-7 પરિષદમાં હાજરી નહીં આપે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ જણાવ્યું છે કે, હાલની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને મોદીને ખાસ આમંત્રિત તરીકે G-7 પરિષદમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
