ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝશનના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા વાણિજ્ય મંત્રી
Live TV
-
સરકાર જિલ્લાવાર નિકાસમાં બે થી ત્રણ વધારો કરવા પ્રયાસશીલ છે - સુરેશ પ્રભુ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ આજે અમદાવાદમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝશનના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું. રાજ્યના વેપારીઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારંભને સંબોધતાં વાણિજ્યમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે સરકાર જિલ્લાવાર નિકાસમાં બે થી ત્રણ વધારો કરવા પ્રયાસશીલ છે
