બિનકોંગ્રેસી, બિન ભાજપા પક્ષ સાથે જવાનો નિર્ણય- માયાવતી
Live TV
-
કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાના પોતાના નિર્ણય પછી બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. ગઈકાલે માયાવતી એ કહયુ હતુ કે તેઓ કોંગ્રેસને પહેલા જ અજમાવી ચુક્યા છે અને આ વખતે તેઓ બિનકોંગ્રેસી અને બિન ભાજપ પક્ષ સાથે જવાનો નિર્ણય કર્યો છે.
