Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પણ આતંકવાદીઓના દુષ્કૃત્યને વખોડ્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરીને , કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે ઘાયલ જવાનોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરતા જણાવ્યું હતું , કે જવાનોના પરિવારો સાથે , દેશ ખભેથી ખભો મેળવી ઉભો રહેશે.

    આ આતંકી હુમલાના પરિણામે  દેશભરમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે.  રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિએ  પણ આતંકવાદીઓના દુષ્કૃત્યને વખોડ્યું હતું.  તો CRPF  ના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાની , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરીને , કડક શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે ઘાયલ જવાનોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરતા જણાવ્યું હતું , કે જવાનોના પરિવારો સાથે , દેશ ખભેથી ખભો મેળવી ઉભો રહેશે. આ અંગે કેન્દ્રિય મંત્રી હંસરાજ આહિરે જણાવ્યું હતું , કે કાયરતાપૂર્ણ થયેલા આ ઘાતકી હુમલાનો , વળતો જવાબ આપવામાં આવશે.  જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર , કે.વિજય  કુમારે જણાવ્યું હતું , કે  ફોરેન્સીક ટીમ  ખડે  પગે હાજર રહી , કામગીરી કરી રહી છે.  તો કેન્દ્રિય મંત્રી ડો.જીતેન્દ્ર સિંઘ , અને ભાજપ નેતા રામ  માધવે , ઘાતકી કૃત્યને વખોડીને , જવાનોના પરિવાર અંગે સંવેદના વ્યક્ત કરી હતી.  આ ઉપરાંત  દેશભરના રાજકીય નેતાઓએ  પણ , પ્રતિક્રિયા આપી હતી.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply