Skip to main content
Settings Settings for Dark

વિશ્વપ્રસિદ્ધ ઓરિસ્સાના પુરીમાં રથયાત્રાનો શુભારંભ, 9 દિવસ ચાલશે રથયાત્રા

Live TV

X
  • લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ પૂરી પહોંચ્યા

    ઓરિસ્સાના પુરી ખાતે આજે વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથ રથયાત્રાનો શુભારંભ થયો રથયાત્રા નવ દિવસ સુધી ચાલશે. ભગવાન જગન્નાથ, ભાઈ સુભદ્રા બહેન , ભાઈ બલરામ જગન્નાથ મંદિરેથી નીકળીને ગુંડીચ મંદિર જશે. સાત દિવસના વિશ્રામ પછી નિજ ધામ જગન્નાથ પુરી ખાતે પાછા ફરશે. આ યાત્રામાં ત્રણ વિશાળ રથ હોય છે. રથયાત્રામાં સામેલ થવા લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ પૂરી પહોંચ્યા છે. શ્રધ્ધાળુઓની ભારે સંખ્યાને જોતાં સુરક્ષાની સંગીન વ્યવસ્થા કરવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply