Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લેશે INS વિક્રાંતની મુલાકાત

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગોવામાં INS વિક્રાંતની મુલાકાત લેશે.

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગોવામાં  INS વિક્રાંતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન નૌસેના પ્રમુખ પણ સંરક્ષણ મંત્રી સાથે ઉપસ્થિત રહેશે.  તેમજ ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનારા  શૂરવીર નૌસેનાના જવાનો સાથે પણ મુલાકાત કરશે.  ઉલ્લેખનીય છે કે, INS વિક્રાંત હાલમાં અરબી સમુદ્રમાં સ્થિત સ્વદેશી યુદ્ધ જહાજ  છે.જેની ક્ષમતા એક કેરિયર પર  30 એરક્રાફ્ટની છે. ઓપરેશન સિંદૂર સમયે INS વિક્રાંતના નિશાના પર કરાંચી પોર્ટ  હતું. જેનાથી પાકિસ્તાની સુરક્ષાના પાયા હચમચી ઉઠયા હતા.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply