સૌભાગ્ય યોજના સાથે સ્કિલ ઈન્ડિયાની સશક્ત ભાગીદારી
Live TV
-
આજથી 6 સ્થળો પર મળશે 55000 યુવાઓને પ્રશિક્ષણ
પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત આજથી 6 સ્થળો પર મળશે 55000 યુવાઓને પ્રશિક્ષણ...સૌભાગ્ય યોજના સાથે સ્કિલ ઈન્ડિયાની સશક્ત ભાગીદારી, વધુ જાણકારી માટે કોલ કરો 88000-55555।
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરી જે ખૂબ જોવાઈ રહી છે..