ICRA: અનુમાન મુજબ આગામી નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિદર 9 ટકા જેટલો રહેશે
Live TV
-
રેટિંગ એજન્સી ICRA ના અનુમાન મુજબ આગામી નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિદર 9 ટકા જેટલો રહેશે. ઓમિક્રનના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે હાલ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 8.4 ટકા રહ્યો છે, જ્યારે એપ્રિલથી જૂથ સુધી પ્રથમ ત્રિમાસિકી ગાળામાં આ 20.1 ટકા હતો.
એજન્સીના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે અનુમાન કર્યું છે કે, હાલના નાણાકીય વર્ષની સરખામણીએ આગામી નાણાકીય વર્ષમાં આર્થિક ગતિવિધિઓનો મહત્વપૂર્ણ વિસ્તાર થશે.
