MAN KI BAAT: પ્રધાનમંત્રીએ વીર જવાનોને કર્યો આભાર વ્યક્ત
Live TV
-
મન કી બાતમાં પ્રધાનમંત્રીએ વીરજવાનોને આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તહેવારોમાં પણ આપણા જવાનો સરહદ પર દેશની અને આપણી રક્ષા માટે ફરજ બજાવતા હોય છે. જવાનો પોતાના ઘર પરિવારથી દૂર રહીને સરહદ પર રહે છે સાથે તેમના પરિવારના ત્યાગને પણ પ્રધાનમંત્રી એ નમન કર્યું। સાથે જ દેશના લોકોને કહ્યું કે, આ વખતે એક દીવો જવાનો માટે પ્રગટાવવાની અપીલ કરી છે.
