આગામી 8મી નવેમ્બરે ચંદ્રગ્રહણ હોવાથી શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે
Live TV
-
આગામી આઠમી નવેમ્બર મંગળવારે પૂર્ણિમાના દિવસેચંદ્રગ્રહણ હોવાના કારણે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે.
આ દિવસે સવારથી સાંજ સુધી દર્શન સહિત બપોરની રાજભોગ આરતી પણ બંધ રાખવામાં આવી છે.
સાંજે સવા છ વાગ્યા પછી ગ્રહણ મોક્ષ બાદ મંદિરને જળાભિષેક કર્યા બાદ સાંજે સાત વાગે સંધ્યા આરતી થશે.ત્યારબાદ રાબેતા મુજબ દર્શન શરૂ રહેશે.
