કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં લઇ દ્વારકા મંદિર આગામી 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય
Live TV
-
ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમની સુચના અનુસાર કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇ દ્વારકા જગત મંદિર પણ આગામી 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અન્વયે આ સમયગાળા દરમ્યાન પુજારી પરિવાર દ્વારા પારંપરિક પુજા અર્ચના કરાશે. તેમજ સંસ્થાની અધિકૃત વેબસાઇટ www.dwarkadhish.org ઉપર લાઇવ નિહાળી શકાશે.
