Skip to main content
Settings Settings for Dark

22 ઓગસ્ટથી ખોડિયાર - ગાંધીનગર વચ્ચેનો રેલવે ક્રોસિંગ નં. 12 બંધ રહેશે

Live TV

X
  • અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર - ગાંધીનગર રેલવે વિભાગ વચ્ચેની 521/13-14 કિમી પર સ્થિત રેલવે ક્રોસિંગ નં.12 ને 522/6-7 કિમી પર સ્થિત રેલવે ક્રોસિંગ નં. 13 'બી1' સાથે જોડવામાં આવી રહેલ છે. તે મુજબ, 22 ઓગસ્ટ, 2020થી રેલવે ક્રોસિંગ 12 કાયમી ધોરણે બંધ રહેશે. ઉપરોક્ત સમયગાળા બાદ માર્ગ ઉપયોગકર્તા રેલવે ક્રોસિંગ 13 થી અવરજવર કરી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply