આજે સોમનાથ ટ્રસ્ટની દિલ્હી ખાતે યોજાશે બેઠક
Live TV
-
કેશુબાપા સિવાય તમામ ટ્રસ્ટીઓ રહેશે હાજર
આજે દિલ્હી ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે..સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરાયુ છે..જેમાં સોમનાથમાં વધુ વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે..મળતી માહિતી પ્રમાણે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ સિવાય બધા જ ટ્રસ્ટીઓ આ બેઠકમાં હાજરી આપશે..
