દૂરદર્શન અમદાવાદ ખાતે આબંડેકર સાહેબ જયંતિ નિમિત્તે ખાસ શ્રધ્ધાજંલિ કાર્યક્રમ યોજાયો
Live TV
-
દૂરદર્શન અમદાવાદ ખાતે પણ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આબંડેકર સાહેબ જયંતિ નિમિત્તે ખાસ શ્રધ્ધાજંલિ કાર્યક્રમ યોજાયો હતો. દૂરદર્શનના પ્રોગ્રામ વિભાગના વડા રૂપા મહેતા , સમાચાર વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર ઉત્સવ પરમાર, સમાચાર સંપાદક નિશિથ જોષી તથા એન્જિનિયર વિભાગના વડા કમલેશ સારભાઈ તથા કર્મચારીઓએ બાબાસાહેબ ની પ્રતિમાને પુષ્પાજંલિ અરીપ શ્રધ્ધાજંલિ પાઠવી હતી.