પ્રિયંકા વાડરા ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે
Live TV
-
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પૂજા અર્ચના બાદ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડરા ગુજરાતમાં બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં પૂજા કર્યા બાદ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરલના કન્નૂરમાં જન સભાને સંબોધી હતી. કન્નૂરમાં સભાને સંબોધન કરતા રાહુલ ગાંધી કહ્યું કે કેરલમાં મને એ ખાતરી થઈ ગઈ છે કે ભાજપ સામે ટક્કર લેવા માટે મારી વાયનાડ પસંદગી એકદમ યોગ્ય છે. કેમ કે આ વિસ્તાર વિવિધ વિચાર સરણીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. આ વિસ્તાર ઘણી સમસ્યાનો સામનો પણ કરી રહ્યો છે.