પ્રધાનમંત્રી આજે ફરી ગુજરાતની મુલાકાતે
Live TV
-
દિવસભર ત્રણ ચૂંટણીસભાને સંબોધશે: હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભાને સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના સોલાપુરના માધા ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં એનસીપી સુપ્રીમો શરદ પવાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાની સરકારને મજબૂત સરકાર ગણાવીને કોંગ્રેસને મજબૂર સરકાર ગણાવી હતી. દેશને 21મી સદીમાં નવી ઉંચાઈએ પહોચાડવા માટે મજબૂત સરકાર બનાવવા તેમણે લોકોને અપીલ કરી હતી. પ્રધાનમંત્રી આજે ગુજરાતની મુલાકાત દરમિયાન હિંમતનગર, આણંદ અને સુરેન્દ્રનગર ખાતે પણ જાહેર સભાને સંબોધશે