Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનની વાતને દુનિયામાં કોઈ સાંભળી રહ્યું નથી: પાકિસ્તાનના ગૃહમંત્રી

Live TV

X
  • જમ્મુ કાશ્મીરને લઈને રાજનીતિ કરનાર પાકિસ્તાન દુનિયામાં જ નહીં પરંતુ પોતાના દેશમાં અલગ થલગ થતું જોવા મળે છે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ ખુદ માન્યું છે કે, પાકિસ્તાનની વાતને દુનિયામાં કોઈ સાંભળી રહ્યું નથી. અને જે સાંભળી રહ્યું છે તે વિશ્વાસ કરી રહ્યું નથી.

    જમ્મુ કાશ્મીરને લઈને રાજનીતિ કરનાર પાકિસ્તાન દુનિયામાં જ નહીં પરંતુ પોતાના દેશમાં અલગ થલગ થતું જોવા મળે છે. પાકિસ્તાનના ગૃહમંત્રીએ ખુદ માન્યું છે કે, પાકિસ્તાનની વાતને દુનિયામાં કોઈ સાંભળી રહ્યું નથી. અને જે સાંભળી રહ્યું છે તે વિશ્વાસ કરી રહ્યું નથી.

    પાકિસ્તાનના આતંરીક મંત્રી બ્રિગેડિયર ઇજાદ એહમદ શાહે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે, પાકિસ્તાનનો કોઈ ભરોસો કરતું નથી. તેમણે કહ્યું કે,જમ્મુ કાશ્મીર ઉપર દુનિયાભરમાં પાકિસ્તાનને શરમ ઉઠાવવી પડી રહી છે. આ માટે ખુદ પ્રધાનમંત્રી ઇમરાન ખાન જવાબદાર છે. ઇજાદ એહમદ શાહે ભારતના વલણ ઉપર મહોર લગાવી પાકિસ્તાનને આતંકને પનાહ આપનાર દેશ બતાવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply