વિયેતનામની મુલાકાતે વેકૈયા નાયુડુ, કુત્રિમ જયપૂર ફૂટ સંબંધિત કાર્યક્રમમાં ભાગ લીધો
Live TV
-
ઉપરાષ્ટ્રપતિએ દૂતાવાસમાં કુત્રિમ જયપૂર ફૂટ સંબંધિત કાર્યક્રમમાં ભાગ પણ ,લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સુવિધાથી ,અનેક લોકોની જિંદગીમાં, મોટું પરિવર્તન આવ્યું છે.
વિયેતનામની મુલાકાતે ગયેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ,હેનોઈ સ્થિત ભારતીય દૂતાવાસની, મુલાકાત લીધી હતી. નાયડૂએ, અહીં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિને, નમન કર્યા હતાં. ઉપરાષ્ટ્રપતિએ દૂતાવાસમાં કુત્રિમ જયપૂર ફૂટ સંબંધિત કાર્યક્રમમાં ભાગ પણ ,લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ સુવિધાથી ,અનેક લોકોની જિંદગીમાં, મોટું પરિવર્તન આવ્યું છે. દરેક ઉંમરની વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં ,જયપુર ફુટની મહત્વની ભૂમિકા રહેલી છે. ઉપરાષ્ટ્રપતિએ ઉમેર્યુ કે, જયપુર ફુટનાં માધ્યમથી, લોકોનાં જીવનમાં ખુશીઓ લાવવાની ,દીશામાં ભારત અને વિયેતનામે પ્રેમભરી ભાગીદારી નોંધાવી છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ વિયેતનામના રેતા હું ચી મીનને શ્રદ્ધાજલી આપી હતી આ સાથે હો ચી મીનની સમાધીની મુલાકાત પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ ગઈકાલે હેનોઈમાં વિયેતનામના પ્રધાનમંત્રી સાથે મુલાકાત પણ કરશે