જમ્મુ-કશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે રાજ્યના લોકોને ઈદ -ઉલ -અજહાની શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યના લોકોને વિકાસની પ્રક્રિયામાં સહભાગી થવા કરી અપીલ.ડીડી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે રાજ્યમાં સામાન્ય સ્થિતિ થઈ રહી છે પુનઃસ્થાપિત. જમ્મુ-કશ્મીરના રાજયપાલ સત્યપાલ મલિકે રાજ્યના લોકોને ઈદ -ઉલ -અજહાની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ધીરે ધીરે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ રહી છે. આ સાથે તેમણે જમ્મુ-કશ્મીરના નાગરિકોને રાજ્યના વિકાસની પ્રક્રિયામાં જોડાઈને સહભાગી બનવા માટે અપીલ પણ કરી હતી.