જોશીમઠની સ્થિતિ મુદે આજે બપોર બાદ પ્રધાનમંત્રી કાર્યાલયની એક મહત્વની બેઠક મળશે
Live TV
-
જોશીમઠની સ્થિતિ મુદે આજે બપોર બાદ પ્રધાનમંત્રી કાર્યાલયની એક મહત્વની બેઠક મળશે. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી.કે.મિશ્રા આજે ઉચ્ચસ્તરિય સમિક્ષા બેઠક કરશે. આ બેઠકમાં કેબિનેટ સચિવ અને ભારત સરકારના ટોચના અધિકારીઓ અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સામેલ થશે. જોશીમઠના જિલ્લા પદાધીકારીઓ તેમજ ઉત્તરાખંડના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સથી આ સમિક્ષા બેઠકમાં હાજર રહેશે.
