દિલ્હી ખાતે રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-2019 એનાયત, 7 ગુજરાતીઓને પણ એવોર્ડ
Live TV
-
નવી દિલ્હી ખાતે ડો. શ્યામ પ્રસાદ મુખરજીની સ્મૃતિમાં ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા રાષ્ટ્રીય એકતા પુરસ્કાર 2019 સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 35 વ્યક્તિઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જેમાંથી ગુજરાત ખાતે અનિલ પ્રથમ આઈપીએસ ગુજરાત વી. જી. વણઝારા એડિશનલ સેક્રેટરી મેડિકલ એજ્યુકેશન ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી, નૃત્ય ગુરૂ ભૈરવી કોશિયા, ચેનલ હેડ જીટીપીએલ દેવાંગ ભટ્ટ, શરીફ મેમન, કરૂણ કૌરાજી, સુમિત સિંગલાને આ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર 2019થી સન્માનિત કરવામાં આવ્યા.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતીના હસ્તે સર્વને એવોર્ડ એનાયત કરાયા હતા.