દેશમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખને પાર, અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ
Live TV
-
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસના સક્રીય કેસની સંખ્યા 66 હજાર 330 પર પહોંચી ગઈ છે. સંક્રમણના કુલ કેસની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારીના કારણે અત્યાર સુધીમાં 3 હજાર 583 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 48 હજાર 533 લોકો આ સંક્રમણથી મુક્ત થઈને સ્વસ્થ થયાં છે.
