Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યું છે.એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોલકાતામાં આગ દુર્ઘટનાને કારણે થયેલ જાનહાનિથી દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના કરું છું. "
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
apply