પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને મૃતકોના પરિવાર પ્રત્યે ગંભીર સંવેદના વ્યક્ત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મૃતકોના પરિવાર પ્રત્યે ગંભીર સંવેદના વ્યક્ત કરી છે. તેમજ ઇજાગ્રસ્તો વહેલાસર સાજા થાય તેવા કામના કરી છે. આ બનાવની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રેલમંત્રી પિયુષ ગોયલે મુંબઇમા ફૂટ ઓવરબ્રિજ તુટીપડવાની ઘટનામાં મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદનાવ્યક્ત કરી છે.