પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75%થી વધુ પુખ્ત વયના લોકોનું સંપૂર્ણ રસીકરણ થવા પર ખુશી વ્યક્ત કરી
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ પુખ્ત વયના લોકોમાંથી 75%થી વધુનું સંપૂર્ણપણે રસીકરણ થયું છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે અમારા સાથી નાગરિકોને અભિનંદન.
અમારા રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે.
