Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વામી ચિદભવાનંદજી દ્વારા રચિત ભગવદગીતાના કિંડલ સંસ્કરણનું આજે વિમોચન કરશે 

Live TV

X
  • પ્રધાનમંત્રી આ પ્રસંગે આયોજીત કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી ચિદભવાનંદજી દ્વારા રચિત ભગવદગીતાના કિંડલ સંસ્કરણનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે આયોજીત કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે. સ્વામી ચિદભવાનંદજી દ્વારા રચિત ભગવદ ગીતાની પાંચ લાખથી વધુ પ્રતનું વેચાણ થયું હોવાના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે. સ્વામી ચિદભવાનંદજી તમિલનાડુના શ્રીરામકૃષ્ણ તપોવન આશ્રમના સંસ્થાપક છે. સ્વામીજીએ 186 પુસ્તકોની રચના કરેલી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply