પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન કરાયું
Live TV
-
14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો જન્મદિવસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી.
આ પ્રસંગે વિદેશ મંત્રાલયે પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસ કરવામાં આવ્યું છે. તેની જાહેરાત સરકારે પહેલેથી જ કરી હતી. તેની પહેલા પૂર્વ વિદેશ મંત્રીને ગણતંત્ર દિવસ પર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.