રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત ઓમ શાંતિ રિટ્રીટ કેન્દ્રની મુલાકાત કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે હરિયાણાના ગુરૂગ્રામ સ્થિત ઓમ શાંતિ રિટ્રીટ કેન્દ્રની મુલાકાત કરશે. તે દરમિયાન તેઓ ,મુલ્ય આધારિત સમાજના પાયાના રૂપમાં મહિલા, જેવા વિષય વસ્તુપર રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ - પરિવારને સશક્ત બનાવો - વિષયક એક અખિલ ભારતીય જાગૃતિ અભિયાનનું ઉદઘાટન પણ કરશે.
