રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 43 વ્યક્તિઓને જીવન રક્ષા પદક જાહેર કર્યા
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 43 વ્યક્તિઓને જીવન રક્ષા પદક જાહેર કર્યા છે. 7 લોકોને સર્વોત્તમ જીવન રક્ષા પદક, 8ને ઉત્તમ જીવન રક્ષા પદક અને 28 વ્યક્તિને જીવન રક્ષા પદકનો સમાવેશ થાય છે. 4 વ્યક્તિઓને મરણોત્તર પુરસ્કાર જાહેર કરાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, આ જીવન રક્ષા પદક કોઈ વ્યક્તિનો જીવ બચાવવા માટે આપવામાં આવે છે.
