Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરેશિયસ અને મડાગાસ્કરની સફળયાત્રા બાદ સ્વેદશ પરત ફર્યા

Live TV

X
  • ક્ષમતાનો ઉપયોગ કરવા યુવાન ઉદ્યોગકારોએ આગળ આવવું જોઈએ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરેશિયસ અને મડાગાસ્કરની સફળયાત્રા બાદ સ્વેદશ પરત ફર્યા છે. મડાગાસ્કરની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિએ ગુરૂવારે વેપારી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. અહીં વેપારી ક્ષમતા અને અવસરો અંગે એક પ્રેઝન્ટેશન રજૂ થયું હતું. કાર્યક્રમને સંબોધતાં મડાગાસ્કરની રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમનો દેશ આર્થિક સુધારા માટે પ્રતિબદ્ધ છે અને તેઓ રોકાણ માટે અનુકૂળ માહોલ તૈયાર કરે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય સમૂદાયના લોકોને સંબોધિત કરતા કહ્યું કે, ક્ષમતાનો ઉપયોગ કરવા યુવાન ઉદ્યોગકારોએ આગળ આવવું જોઈએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply