Skip to main content
Settings Settings for Dark

વંદે ભારત મિશન:ખાડી દેશોમાંથી 2200 લોકો આજે 14 ફ્લાઇટ્સ દ્રારા પરત ફરશે

Live TV

X
  • વંદે ભારત અભિયાન અંતર્ગત આજે 2200 થી વધુ ભારતીયો 14 વિશેષ વિમાનો દ્રારા ખાડી દેશોમાંથી સ્વદેશ પરત આવે તેવી સંભાવના છે

    સંયુક્ત આરબ અમીરાતથી આઠ ફ્લાઇટ્સ સુનિશ્ચિત થયેલ છે, જેમાંથી દુબઈથી છ ફ્લાઇટ્સ ફસાયેલા ભારતીયોને કોચી, કન્નુર, કોઝિકોડ, તિરુવનંતપુરમ, હૈદરાબાદ અને અમદાવાદ લઈ જશે. તે જ સમયે, બે વિમાન અબુધાબીથી કોઝિકોડ અને તિરુવનંતપુરમ જશે. સાઉદી અરેબિયાના રિયાધથી હૈદરાબાદ અને દમ્મામથી શ્રીનગર જવા માટે પણ બે ફ્લાઇટ્સ સુનિશ્ચિત થયેલ છે.

    ઓમાનની સલાહ પર ફસાયેલા ભારતીયોને ખાસ વિમાન દ્રારા કન્નુર પહોંચાડવામાં આવશે. દોહાથી શ્રીનગર અને અમદાવાદ અને, કુવૈતથી જયપુર માટે એક-એક વિમાન ઉડાન ભરશે. ફસાયેલા કામદારો, પ્રવાસીઓ, સગર્ભા સ્ત્રીઓ, કટોકટીના તબીબી કેસો અને વૃધ્ધોને ભારત મોકલવા માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply