Skip to main content
Settings Settings for Dark

બેચરાજીમાં રસ-રોટલીનો પ્રસાદ લેવા ભક્તોની ભીડ

Live TV

X
  • મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રા ધામ બેચરાજી ખાતે માગસર સુદ બીજને દિવસે 344 વર્ષ જૂની પરંપરા પ્રમાણે રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે ચુંવાળ પિઠાધિશ્વરી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીએ ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા આજથી 344 વર્ષ પહેલાં માગશર માસમાં અશક્ય જણાતું રસ-રોટલી જમણ કરાવ્યું હતું

    મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રા ધામ બેચરાજી ખાતે માગસર સુદ બીજને દિવસે 344 વર્ષ જૂની પરંપરા પ્રમાણે રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે ચુંવાળ પિઠાધિશ્વરી બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાજીએ ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા આજથી 344 વર્ષ પહેલાં માગશર માસમાં અશક્ય જણાતું રસ-રોટલી જમણ કરાવ્યું હતું, મા બહુચરના આ પરચાને જીવંત રાખવા માટે બહુચરાજીમાં માગશર સુદ બીજે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર બહુચરાજી દ્વારા  1800 લીટર કેરીનો રસ અને 5000 રોટલીનો મહાપ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply