વડોદરામાં સયાજીપુરા અને તરસાલી વિસ્તારની ટાંકીઓને અને સંપની સફાઈ હાથ ધરવામાં આવી
Live TV
-
વડોદરા શહેરને પાણી પૂરું પાડતી મુખ્ય લાઇનમાંથી દૂષિત પાણી આવતા શહેરના કેટલાક વિસ્તારોના લોકોએ હોબાળો મચાવ્યો હતો.હોબાળાને કારણે તંત્રએ પણ તાબડતોડ કામગીરી હાથ ધરી છે.
વડોદરા શહેરને પાણી પૂરું પાડતી મુખ્ય લાઇનમાંથી દૂષિત પાણી આવતા શહેરના કેટલાક વિસ્તારોના લોકોએ હોબાળો મચાવ્યો હતો.હોબાળાને કારણે તંત્રએ પણ તાબડતોડ કામગીરી હાથ ધરી છે.અને સયાજીપુરા અને તરસાલી વિસ્તારની ટાંકીઓને અને સંપની સફાઈ હાથ ધરવામાં આવી હતી.આ ટાંકીઓમાં માટીના થર જામી ગયા હતા.જેના કારણે સ્થાનિકોને 4 મહિનાથી દૂષિત પાણી મળતું હતું.પરંતુ હવે 2 દિવસ પાણી બંધ રાખી સફાઈ હાથ ધરવામાં આવી છે.કપુરાઇ માંજલપુર, દંતેશ્વર,તરસાલી, ગાજરાવાડી, મકરપુરા વિસ્તારની ટાંકીઓને સફાઈ હાલ હાથ ધરાઈ છે.