નોર્ટિંગહામ - ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ વરસાદને કારણે રદ્દ
Live TV
-
હવે રવિવારે પાકિસ્તાનની સાથે માન્ચેસ્ટરમાં થશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નોર્ટિંગહામમાં રમાનારી મેચ વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી છે. મેચ રમાડવા માટેનો પૂરો પ્રયાસ કરાયો હતો. જે માટે ત્રણ વખત એમ્પાયર્સે પીચનું નિરીક્ષણ કર્યું હતું અંતે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. મેચ રદ્દ કરવાથી બંને ટીમને એક - એક પોઈન્ટ મળી ગયો હતો. ભારતની આગામી મેચ રવિવારે પાકિસ્તાનની સાથે માન્ચેસ્ટરમાં થશે.