ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદે રવિ શાસ્ત્રી
Live TV
-
રવિ શાસ્ત્રીને 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે.
2017 પછી સતત બીજી ટર્મમાં રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ વિવિધ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા પછી રવિ શાસ્ત્રીની પસંદગી કરવામાં આવી હતી.રવિ શાસ્ત્રીને 2021ના ટી-20 વર્લ્ડકપ સુધી કોચ પદ જાળવી રાખશે.આ અંગે કપિલ દેવે જણાવ્યું હતું કે, વિવિધ ઉમેદવારોમાં રવિ શાસ્ત્રી, રોબિન સિંહ, માઈક હેસન અને ટોમ મૂડી વચ્ચે ટક્કર હતી. જેમાં રવિ શાસ્ત્રી પ્રથમ, હેસન બીજા અને મૂડી ત્રીજા સ્થાને રહ્યા હતા