ભારત અને શ્રીલંકા વચ્ચે આજે શ્રેણીની ત્રીજી અને આખરી ટી-20 ક્રિકેટ મેચ પૂણેમાં રમાશે
Live TV
-
સતત પાંચમી ટી-20 શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે શ્રેણીની ત્રીજી અને આખરી ટી-20 ક્રિકેટ મેચ પૂણેમાં રમાશે. કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે પ્રભુત્વ જાળવી રાખતાં સતત પાંચમી ટી-20 શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ગૌહાટીમાં રમાયેલી શ્રેણી ટી-20 મેચ ધોવાઈ ગયા બાદ ભારતે બીજી મેચમાં સાત વિકેટથી આસાન વિજય મેળવ્યો હતો