Skip to main content
Settings Settings for Dark

PNB કૌભાંડ : નીરવ મોદી અને મેહૂલ ચોક્સી વિરૂદ્ધ બિનજામીન પાત્ર વૉરંટ

Live TV

X
  • પંજાબ નેશનલ બૅંક કૌભાંડ મામલે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની મુસીબતોમાં વધારો થયો છે. મુંબઈમાં સીબીઆઈની વિશેષ અદાલતે બન્ને વિરૂદ્ધ બિન-જામીન પાત્ર વૉરંટ ઇશ્યુ કર્યા છે.

    પી.એન.બી. કૌભાંડમાં 13,000 કરોડથી પણ વધારે રૂપિયાના કૌભાંડ મામલે મામા-ભાણિયા દેશ છોડી ભાગી ગયા છે. ગત મહિને સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કૉર્ટએ બન્ને વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું હતું. અત્યાર સુધી નીરવ-મેહુલના ઠેકાણાઓ પર દરોડા પાડી કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બન્ને વિરુદ્ધ લુકઆઉટ નોટિસ અને પાસપોર્ટ પણ રદ્ કરી દેવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply