અંબાજી ભાદરવી મેળા દરમિયાન માંગલ્ય વન સવારે 6 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે
Live TV
-
5 સપ્ટે. થી 10 સપ્ટે. માંગલ્યવન સવારે 6થી રાત્રિના 8 કલાક સુધી ખુલ્લું રખાશે
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માંગલ્ય વનની મુલાકાત પણ લઈ શકશે. શ્રદ્ધાળુઓ મેળાની સાથે સાથે માંગલ્ય વનની મુલાકાત લઈ શકે એ માટે તા. 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર સુધી માંગલ્યવન સવારે 6 કલાકથી રાત્રિના 8 કલાક સુધી ખુલ્લું રાખવામા આવશે. મેળાની સાથે માંગલ્ય વનની પણ વધુમાં વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવશે.
