અમદાવાદઃ એક જ પરિવારના ચાર સભ્યોએ કર્યું પ્લાઝમા ડોનેટ
Live TV
-
હાલ કોરોના મહામારીમાં અનેક લોકો સપડાયઈ રહ્યા છે, ત્યારે એવા અનેક દાતાઓ છે જે ઉત્તમ સેવાકાર્ય કરી રહ્યા છે.
અમદાવાદના ક્રિષ્નાનગર વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ અનલ વાઘેલા પરિવારના 4 સભ્યોએ પ્લાઝમા ડોનેટ કરી ઉત્તમ સેવાનું કામ કરી રહ્યું છે.
અનલ વાઘેલાના પરિવારમાં 12 સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. તમામે કોરોનાને માત આપ્યા બાદ બુધવારે વાઘેલા પરિવારના 4 લોકોએ એક સાથે પ્લાઝમા ડોનેટ કરીને બીજાના જીવનને સવારવાનું કામ કર્યું છે.
