Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે " શાશ્વત આત્માની નૈતિક રીતો" પુસ્તકનું વિમોચન કરાયું

Live TV

X
  • અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે " શાશ્વત આત્માની નૈતિક રીતો" પુસ્તકનું વિમોચન કરાયું

    પ્રખ્યાત લેખક અને પ્રેરણાત્મક કોચ જી નારાયણ ગુરુ દ્વારા સનાતન ધર્મ ઉપર લખાયેલ પુસ્તક " શાશ્વત આત્માની નૈતિક રીતો" નું વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઓરિસ્સાના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વેદો, ઉપનિષદ અને સનાતન ધર્મ ઉપર વિસ્તૃતથી લખવામાં આવ્યું છે. પુસ્તકની અંદર સનાતન ધર્મ ઉપર વિશેષજ્ઞો સાથેની ચર્ચા અને મંતવ્યો સાથે વિશેષ પ્રકાશ પાડવાં આવ્યો છે. આ તકે AMAના પૂર્વ પ્રેસિડેન્ટ દેવસ્ય રાડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply